Kashmir 10 Days 9 Nights

Book Now


Please enable JavaScript in your browser to complete this form.
Kashmir is a paradise on earth, known for its stunning valleys, snow-capped mountains, and serene lakes. From the beauty of Dal Lake to the charm of Gulmarg, every corner feels magical. A perfect place for peace, adventure, and unforgettable memories.

Destinations Covered


  • Delhi
  • Amritsar
  • ShreeNagar
  • Kashmir Sonmarg
  • Gulmarg
  • PahelGav
  • Katra
  • Vaishnavdevi

Trip Information


  • Trip Duration : 10 Days
  • District :
  • Trip Dates :
  • Pickup & Drop :
  • યાત્રા દરમિયાન આપે આપેલા આઈડી પ્રૂફ (ઓરીજનલ) એરપોર્ટ પર સાથે રાખવાના રહેશે. જે યાત્રિક એરપોર્ટ પર ઓરિજનલ આઈડી પ્રૂફ નહીં લાવે તો તેવા સંજોગોમાં ટુર સંચાલકની જવાબદારી રહેશે નહી જેની ખાસ નોંધ લેવી.
  • યાત્રા પહેલા કોઈપણ એરલાઇન્સ કેન્સલ અથવા એરલાઈન્સ બંધ કરી દેવામાં આવે તો આની જવાબદારી ટુર ઓપરેટર કે સંચાલકની રહેશે નહી. બીજી એરલાઇન્સની ટિકિટ યાત્રિકે જાતે ભોગવવાની રહેશે.
  • પહેલા દિવસે ફ્લાઈટમાં જમવાનું મળશે નહીં, પ્રવાસ દરમિયાન બસ જ્યાં સુધી જશે ત્યાં સુધી લઈ જવામાં આવશે. બાકી પ્રવાસ સ્વખર્ચે રહેશે. મિકેનીકલ ખામીને લીધે એસી બંધ થશે તો કોઈપણ જાતનું રિફંડ મળશે નહી.
  • દરેક હોટેલ પર રૂમ મેનેજરની સુચના મુજબ રોટેશન પ્રમાણે મળશે. એક લાઈનમાં રૂમ મળશે નહીં પ્રવાસીઓની સંખ્યા મુજબ ઘણીવાર અલગ અલગ બેથી ત્રણ હોટેલમાં રૂમની વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ ભોજન માટે અમારા મુખ્ય ક્વિન ડાઈનીંગમાં કંપલસરી જમવા માટે આવવાનું રહેશે. સમગ્ર ટુર દરમિયાન બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર મળશે.
  • બસમાં સીટ રોટેશન રહેશે. પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારનો નસીલા પદાર્થનું સેવન કરશો અથવા ટુર મેનેજર અન્ય પ્રવાસી સાથે ગેર વર્તન કરશો તો પ્રવાસમાંથી બાકાત કરવામાં આવશે, હોટેલમાં ગ્રુપ ટુરની અંદર ટાવલ, સાબુ, મિનરલ વોટરની સેવા મળશે નહીં.
  • શારીરિક ખામી, અસક્ષમ કે બીમાર વ્યક્તિ સાથે જવાબદાર વ્યક્તિએ પ્રવાસ કરવો પ્રવાસ દરમિયાન યાત્રિકોની પોતાની સામાનની જવાબદારી પોતાની રહેશે. બસ ઉપરથી હોટેલ પર પ્રવાસીઓએ જાતે સમાન લઈ જવાનો રહેશે એમાં સંચાલક તરફથી કોઈપણ સેવા આપવામાં આવશે નહીં.
  • કોઈપણ ધાર્મિક સ્થળ મંદિર ફરવા વાળા સ્થળો બંધ હશે તો તેમાં ટુર ઓપરેટરની જવાબદારી રહેશે નહી. કોઈપણ એડવેન્ચર એક્ટીવીટીઝ કરશે તો એ બધું સ્વખર્ચે રહેશે, રૂમ ચેકઈન-ચેકઆઉટ ટાઈમ પર રહેશે, રસ્તામાં કોઈપણ ચા પાણી પેસેન્જરે જાતે કરવાની રહેશે.
  • ઘણી વખતે ડીમાન્ડ અને સપ્લાયમાં વધઘટ ને કારણે ભાવમાં મોટા પ્રમાણમાં વધઘટ થતી હોય છે. તેથી પોતાની સંપૂર્ણ બુદ્ધિનો ઉપયોગ કર્યા બાદ જ ઘોડા, ડોલી, શિકારા કે લોકલ વાહન અંગેની કિંમત નક્કી કરવી અને પછી જ્જાતે સ્વખર્ચે સ્વખર્ચે બેસવુ. તેમાં ટુર ઓપરેટરની જવાબદારી રહેશે નહીં.
  • સવારે ચા, દૂધ, કોફી મળશે તથા ગરમ નાસ્તો મળશે. (બપોરની ચા મળશે નહીં.)
  • યાત્રા દરમિયાન રસ્તામાં ઢાબા, મંદિર, પેટ્રોલ પંપ વાળી જગ્યાએ રસોયા દ્વારા રસોઈ બનાવવામાં આવશે.
  • છેલ્લા દિવસે સાંજનું ભોજન હળવું રહેશે. રાત્રી દરમિયાન સાદું ભોજન મળશે.
  • બપોરે દાળ-ભાત-શાક-રોટલી(પૂરી) તથા સ્વીટ મળશે.
  • દરેક જગ્યાએ રેગ્યુલર જમવાનું મળશે.
  • અગિયારસ દરમિયાન એક ટાઈમ ફરાળ મળશે. સાંજે ફરાળ મળશે નહીં.
  • યાત્રા દરમિયાન મેકેનિકલ ખામીને લીધે એસી બંધ થશે તો કોઈપણ રીફંડ મળશે નહી.
  • બસ પાર્કિંગમાં જ ઉભી રહેશે. ત્યાંથી ચાલીને અન્ય સ્થળો પર જવાનું રહેશે.
  • ઉભી બસે પાર્કિંગમાં એસી ચાલુ રહેશે નહી.
  • પ્રવાસ દરમિયાન હિલ ઉપર ચઢાણ ચઢતા સમયે બસમાં એસી ચાલુ રહેશે નહીં.
  • બધી જગ્યાએ ડીલક્ષ નોન એસી રૂમ હશે. જેમાં ફક્ત સાદું પાણી જ મળશે.
  • હોટેલમાં કપલ/ફેમીલી રૂમ આપવામાં આવશે.ટુર મેનેજરની સુચના પ્રમાણે હોટેલના ચેકઈન ચેઆઉટ સમય પ્રમાણે હોટેલ મળશે.
  • ચાર વ્યક્તિ વચ્ચે રૂમમાં એક ડબલ બેડ અને એક એકસટ્રા બેડ આપવામાં આવશે અને ત્રણ વ્યક્તિ વચ્ચે રૂમમાં એક ડબલ બેડ મળશે.
  • એસી અથવા હીટર ચાલુ કરવાનો ચાર્જ યાત્રિકોએ પોતે આપવાનો રહશે.
  • યાત્રા દરમિયાન રૂમ ચેકઆઉટ ટુર મેનેજરની સૂચનાઓ પ્રમાણે કરવાની રહશે. (અન્યથા રૂમનો ચાર્જ યાત્રિકે આપવાનો રહશે.)
  • દરેક હોટેલ ઉપર યાત્રીકે ઓળખપત્ર આપવાનું રહેશે.
  • દરેક હોટલમાં સામાન જાતે ચઢાવવાનો રહેશે. અને જો વેઈટર જોડે સામાન ચઢાવશો તો ટીપ તમારે આપવાની રહેશે.
  • યાત્રીએ પોતાની સાથે પોતાનું ઓળખપત્ર તથા જરૂરિયાતના કપડાં, ટુવાલ, બ્રશ, ટુથપેસ્ટ, સાબુ, નાનીટોર્ચ, નાનુલોક, જરૂરી દવાઓ લાવવી તથા હળવો નાસ્તો પણ રાખી શકશો. કોવિડ વેક્સીનેસન સર્ટિફિકેટ ની ઝેરોક્ષ સાથે રાખવાની રહશે.
૧. એડવાન્સમાં આપેલું પેમેન્ટ આપને પરત મળશે નહીં.

૨. યાત્રા માં ભરેલા એડવાન્સ નોન રિફંડેબલ રહેશે.

૩. જો યાત્રિક તરફ થી ટુર કેન્સલ કરવામાં આવે તો તેમને કોઈ પણ પ્રકાર નું રિફંડ  મળશે નહી.

૪. અનિવાર્ય સંજોગ માં જો કંપની તરફથી કે સરકાર તરફથી જો યાત્રા રદ કરવા માં આવશે તો આપે ભરેલી રકમ માંથી કેન્સલેશન ચાર્જ કાપી બાકીની રકમ પરત કરવા માં આવશે,અથવા ક્રેડિટ નોટ મળશે.

૫. યાત્રા માં જોડાતા પહેલા યાત્રા ની તમામ માહિતી મેળવી લેવી ત્યાર બાદ કોઈ તકરાર ચાલશે નહીં.
2 Person Travelling Together3 Person Travelling Together4 Person Travelling Together
35,900/- per person33,900/- per person31,900/- per person